Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા ના જાગેશ્વર ગામ માં આવેલ નર્મદામૈયા નીચી તલાઈ ના પૂજારી દયાનંદ ભ્રમચારી સેવાનંદ મહારાજ ની રૂમ માંથી હત્યા કરેલી હાલત માં લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો….

Share

 

:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામ માં આવેલ નર્મદા મૈયા નીચી તળાવ મંદિર ના પૂજારી દયાનંદ ભ્રમચારી આચાર્ય સેવા નંદ મહારાજ ની રૂમ માંથી માથાના ભાગે ઇજા થયેલ હત્યા કરેલી હાલત લાશ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે…હાલ સમગ્ર મામલે દહેજ મરીન પોલીસ અને પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જઇ મામલા અંગે ની વધુ તપાસ હાથધરી હતી…હાલ માં આ હત્યા ને ક્યાં કારણોસર અંજામ આપવામાં આવ્યો છે તે હાલ જાણી શકાયું નથી ..તેમજ દહેજ મરીન પોલિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

Advertisement

Share

Related posts

રાજપીપલા શહેર સહિત નર્મદા જિલ્લાને વધુ હરિયાળો બનાવવા જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વમાં હાથ ધરાયેલો “ગ્રીન નર્મદા” પ્રોજેકટ.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ અંસાર માર્કેટ ના ગોડાઉન માં ભીષણ આગ લાગતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….

ProudOfGujarat

ભરૂચ-વાગરાના ચાંચવેલ ગામ નજીક ની સીમમાં ઝાડ પર યુવક,યુવતીની લટકતી હાલતમાં લાશ મળતા ચકચાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!