Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના વાઇરસની મહામારીને લઇ સોમનાથમાં સ્થાનિક તીર્થ પુરોહિત સોમપૂરા બ્રાહ્મણ સમાજ દ્વારા જાપ,યજ્ઞ અને દુગ્ધાભિષેકનું આયોજન કરાયું.

Share

કોરોના મહામારીએ વિશ્વ આખાને ડમડોળ કર્યું છે. મહાસંકટ ઊભો થયો છે ત્યારે આપણા પ્રધાનમંત્રી વસૂધૈવ કુટુંબકમના સુત્રને સાર્થક કરવા અને દેશને આ મહામારીથી બચાવવા અથાગ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ યજ્ઞમાં સોમનાથના તીર્થ પુરોહિત શ્રી સોમપૂરા બ્રાહ્મણ સમાજના સભ્યો દ્વારા આ મહામારીથી બચવા જાપ,યજ્ઞ અને મહાદેવ પર દુગ્ધાભિષેકનું આયોજન કરવામાં આવ્યું. આ જાપયજ્ઞમાં સપ્તસતિ ચંડીપાઠનો મંત્રનો જાપ કરવામાં આવે છે. जयंती मंगला कारी,भद्रकाली कपालीनी । दुर्गा समा शीवाधात्री,स्वाहा सवधा नमोस्तूते ।। આ મંત્રનો જાપ કરવાથી વિશ્વમાં ફેલાયેલી મહામારીનો નાશ થાય.

Advertisement

Share

Related posts

અમદાવાદના સરખેજ વિસ્તારમાં મકાનમાં ગેસના ગીઝરમાં આગ લાગતાં પાંચથી વધુ લોકો દાઝયા

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જિલ્લા પંચાયતના પ્રેરક સહયોગ-પ્રોત્સાહનતથી ગરૂડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના અંદાજે ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ કેવડીયા ખાતે ઉત્સાહભેર નિહાળ્યો ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્ક અને એકતા મોલ

ProudOfGujarat

નડિયાદ : કરોડોના ખર્ચે બનેલા સ્વિમિંગ પુલમાં છવાયેલા લીલના સામ્રાજયને દૂર કરવા કામગીરી હાથ ધરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!