Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોકડાઉનમાં સૌથી મોટા રાહતના સમાચાર, 12 મે થી રેલ્વે દ્વારા 15 ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય,જાણો ક્યાં કયાં દોડશે ટ્રેન, કંઈ રીતે મેળવશો ટીકીટ.

Share

લોક ડાઉન વચ્ચે સરકાર દ્વારા રાહતના સમાચાર સામે આવ્યા છે,આગામી 12 તારીખથી દેશના અલગ અલગ ભાગમાં જોવા મળશે ટ્રેન દોડતી. નવી દિલ્હી સ્ટેશનથી દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિંકદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તાવી સુધી એમ 15 ટ્રેન સર્વિસ શરૂ થશે. આ તમામ પેસેન્જર ટ્રેન AC કોચ ધરાવતી હશે અને મર્યાદિત મુસાફરો સાથે દોડશે. ટ્રેનનું ભાડું આશરે રાજધાની ટ્રેનના ભાડાં જેટલું હશે તેવું જાણવા મળી રહ્યું છે.જેનું બુકીંગ ઓન લાઈન કરાવવાનું રહશે.

Advertisement

Share

Related posts

નડિયાદ : વસોના પલાણમાં યુવાન પર જ્વલનશીલ પ્રવાહી ફેંકનાર પાડોશી શખ્સ નીકળ્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની જીઆઇડીસીઓમા આવેલ કંપનીઓ દ્વારા ખાનગી ખેતરોમાં કેમિકેલનો નિકાલ કરતા ઉદ્યોગો જાણો ક્યાં અને કેવી રીતે?

ProudOfGujarat

રાજપારડીના સુથાર ફળિયામાં ૩૧ વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!