Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં દહેજ ગામ વિસ્તારમાંથી લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને વતન મોકલાયા.

Share

આજરોજ દહેજ ગામમાં રહેતા અને કંપનીઓમાં કામ કરીને પોતાનું જીવન ચલાવતા એવા પરપ્રાંતી કામદારોને પોતાના વતન ઉત્તરપ્રદેશ મોકલાયા સરકારનાં આદેશ મુજબ આજરોજ સવારમાં 500 જેટલા કામદારોનું મેડિકલ ચેકઅપ કરવીને બસ દ્વારા રેલવે સ્ટેશન સુધી પહોંચાડાવનું કાર્ય દહેજ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું સાથે દહેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને દહેજ ગામનાં સરપંચ જયદીપસિંહ રાણા તથા તલાટી રજનીભાઇ ઉપસ્થિત રહીને તમામ કામદારોને રવાના કર્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા : કોરોનાની ત્રીજી લહેરને નોતરૂ ન અપાય તે માટે ટ્રસ્ટનો સ્વૈચ્છિક નિર્ણય : અમાસનાં દિવસે કુબેરભંડારી મંદિર ભક્તો માટે બંધ રહેશે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે લોકોએ દાન પુણ્યનું ભાથું બાંધી ધન્યતા અનુભવી

ProudOfGujarat

શહેરા મામલતદાર જી.એમ.વણઝારા વયનિવૃત થતા વિદાય સભારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!