Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં દહેજ ગામ વિસ્તારમાંથી લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને વતન મોકલાયા.

Share

આજરોજ દહેજ ગામમાં રહેતા અને કંપનીઓમાં કામ કરીને પોતાનું જીવન ચલાવતા એવા પરપ્રાંતી કામદારોને પોતાના વતન ઉત્તરપ્રદેશ મોકલાયા સરકારનાં આદેશ મુજબ આજરોજ સવારમાં 500 જેટલા કામદારોનું મેડિકલ ચેકઅપ કરવીને બસ દ્વારા રેલવે સ્ટેશન સુધી પહોંચાડાવનું કાર્ય દહેજ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું સાથે દહેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને દહેજ ગામનાં સરપંચ જયદીપસિંહ રાણા તથા તલાટી રજનીભાઇ ઉપસ્થિત રહીને તમામ કામદારોને રવાના કર્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ ના ભોઇવાડ ખાતે મેઘરાજા ની પ્રતિમા નું સ્થાપન કરાયું-જાણો વધુ….

ProudOfGujarat

ભરૂચ : છેતરપીંડી તથા બનાવટી દસ્તાવેજનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

ભરૂચ ના કુંભારીયા ઢોળાવ વિસ્તારના યુવાનોએ તેઓના વિસ્તારમાં પડતી પ્રાથમિક મૂળભૂત સુવિધાના અભાવના કારણે આજ રોજ પાલિકા કચેરી ખાતે રજુઆત કરી હતી……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!