Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં થયેલ ઘટનામાં ઇજા પામેલ ઇજાગ્રસ્ત દર્દીઓની મનસુખભાઇ વસાવાએ મુલાકાત લીધી હતી.

Share

ભરૂચનાં લોકપ્રિય સંસદ સભ્ય શ્રી મનસુખભાઇ વસાવા સાહેબે દહેજમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં થયેલ ધડાકામાં ઇજા પામેલ ઇજાગ્રસ્તોની ભરૂચની વિવિધ ખાનગી હોસ્પિટલ જેવી કે ઓર્ચિડ, બરોડા હાર્ટમાં દર્દીઓની મુલાકાત લીધી હતી અને ખબર અંતર પૂછી હતી. દર્દીઓનાં સગાઓની સાથે વાતચીત કરી ડોકટરો સાથે પણ ચર્ચા કરી દર્દીઓને સારી સારવાર માટે ડોકટરોને ભલામણ કરેલ હતી. સંસદ સભ્ય શ્રી મનસુખભાઇ વસાવા સાહેબ સાથે નગરપાલિકા સભ્ય શ્રી રાજશેખર ભાઈ તથા શ્રી મહેશભાઈ મિસ્ત્રી અને શ્રી મહેન્દ્રભાઈ કંસારા પણ જોડાયા હતા.

Advertisement

Share

Related posts

સરદાર સરોવર ડેમમાંથી 3 લાખ કયુસેક પાણી છોડાતા નર્મદા નદીની સપાટીમાં સતત વધારો.

ProudOfGujarat

ભરૂચ : આવનાર ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનાં નિરીક્ષકો દ્વારા પક્ષ ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકર્તાઓની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ૨૦ થી વધુ કાર્યકરોની અટકાયત..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!