Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના ભોઇવાડ ખાતે મેઘરાજા ની પ્રતિમા નું સ્થાપન કરાયું-જાણો વધુ….

Share

 
છપ્પનીયા દુકાળ વખતે જ્યારે વરસાદ નહોતો પડતો ત્યારે ભોઈ સમાજ દ્વારા નદી કિનારે થી માટી લાવી મેઘરાજા ની પ્રતિમા બનાવી અને સ્થાપિત કર્યા હતા ત્યારથી મેઘ મેળો સમસ્ત ભોઈ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે પરંપરાગત ઉજવાતા મેઘમહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે નદીની માટી લાવી અમાસ ની આગલી રાત્રે પ્રતિમા બનાવી પ્રતિમા નું સ્થાપન સમસ્ત ભોઈ સમાજ ના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું

Advertisement

Share

Related posts

વલસાડમાં વરસાદનું આગમન “તંત્ર “ની ખુલી પોલ

ProudOfGujarat

નિકોરા ગામે તાંત્રિક વિધી કરતાં પરિવાર પર કુટુંબીજનોનો હુમલો, એક શખ્સનું મોત 

ProudOfGujarat

સુરતના રાંદેર વિસ્તારમાં હત્યા કેસમાં વધુ બે આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!