Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોરોનાનાં કેસો કયાંથી આવ્યા અને તેનાં કોન્ટેકટ લિસ્ટ અંગેની મથામણ ખૂબ અધરી હોવાથી આ કામગીરી ઊંડાણથી કરવામાં આવતી હોય તેમ જણાતું નથી.

Share

ભરૂચ જીલ્લાનાં આરોગ્યતંત્ર દ્વારા અગાઉ જયારે કોરોના પોઝીટીવ કેસ ઓછા હતા ત્યારે જે-તે દર્દીને કોરોનાનો ચેપ કયાંથી લાગ્યો અને એ દર્દીનાં સંપર્કમાં કોણ-કોણ આવ્યા એટલે કે કોરોના લિસ્ટ તૈયાર કરવામાં આવતા કે જેથી કોરન્ટાઇન કરી શકાય. પરંતુ હવે આવી કવાયત ખૂબ ઊંડાણથી કરવામાં આવતી હોય તેમ જણાતું નથી. ભરૂચ જીલ્લામાં તબીબોથી માંડીને કંપનીનાં HR થી માંડીને અન્ય મોટા અમલદારો કોરોના પોઝિટીવ લિસ્ટમાં આવી ગયા છે ત્યારે કોરોના લિસ્ટ ખૂબ લાંબુ થઈ જાય તેમ છે તેથી હવે કોરોના કેસ કયાંથી આવ્યા અને કયાં સુધી ફેલાયો તેની માથાકૂટમાં આરોગ્યતંત્ર પડતું ન હોય તેમ લાગી રહ્યું છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાનાં ઉમરપાડા ગામનાં સરપંચ શ્રી રમીલા બેન વસાવાનાં હસ્તે વિધવા બહેનો અને જરૂરિયાત મંદ લોકોને 50 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરુચનાં ગોડીજી પાર્શ્વનાથ જિનાલય ખાતે જૈનાચાર્ય શ્રીમદ્વિજય રત્નસુંદર મહારાજ એ પ્રવચન કર્યું

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજે કુલ-૦૨ પોઝિટિવ કેસ નોંધાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!