Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કોવિડ 19 નાં સેન્ટરો બનાવવા માટે અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાને લેખિત રજુઆત કરવામાં આવી.

Share

વૈશ્વિક મહામારી કોવીડ 19 ના વધતા કેસોને કારણે ભરૂચ જિલ્લા તેમજ અંકલેશ્વરની આસપાસના વિસ્તારો માટે વધુ સેવાઓ અને વધુ બેડ સાથે કોવિડ 19 હોસ્પિટલ ચાલુ કરવામાં આવે તેમજ હાલ વેન્ટિલેટર પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય જેથી અહીંયાના દર્દીઓને વડોદરા તેમજ સુરત જવું ના પડે અને તે દર્દીઓને અહીંયા જ સારવાર મળે એવી માંગ સાથે અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાને લેખિત રજુઆત કરતો પત્ર ભરૂચ જિલ્લા કોંગ્રેસના સિનિયર આગેવાન અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી કમિટીના પૂર્વ ચેરમેન સિકંદર ફડવાલા દ્વારા લખવામાં આવ્યું.

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઈડીસીની કંપનીમાંથી બેટન લોખંડની ચેનલ અને બીમ ચોરાયા.

ProudOfGujarat

ભરૂચના રતન તળાવનું પાલિકાએ જતન નહિં કરતાં પતન

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે મંદિરના પૂજારીને કેટલાક યુવાનોએ માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!