Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોરોનાએ નગરપાલિકા કર્મચારીનો ભોગ લીધો જાણો કોણ ?

Share

ભરૂચ જીલ્લામાં કોરોનાનાં પગલે મોત નીપજયાં હોય તેવા બનાવ વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં કોરોનાએ નગરપાલિકાનાં આશાસ્પદ કર્મચારીનો ભોગ લીધો હતો હોવાનો કરૂણ બનાવ બન્યો હતો. ભરૂચ નગરપાલિકાનાં 3 જેટલા કર્મચારીઓ સંક્રમિત થયા હતા. તે પૈકીનાં એક મેલેરિયા વ્હીભાગમાં ફરજ બજાવતા કર્મચારીનું મોત નીપજયું હતું. મેલેરિયા વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સુધીરભાઈ રાજપૂત ઉં.વર્ષ 45 નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેમણે સારવાર અર્થે વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમનું મોત નીપજયું હોવાના સમાચાર આવતા નગરપાલિકા કર્મચારી ગણમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં સરકારી કચેરીઓમાં શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન જાણો કેટલો દારૂ ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં દુ:બોરીદ્રા ગામે કોરોના પોઝિટિવ કેસ બહાર આવતાં તાલુકાનાં ગ્રામિણ વિસ્તારમાં કોરોનાનાં વધતા કેસોથી ચિંતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!