Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોરોનાએ નગરપાલિકા કર્મચારીનો ભોગ લીધો જાણો કોણ ?

Share

ભરૂચ જીલ્લામાં કોરોનાનાં પગલે મોત નીપજયાં હોય તેવા બનાવ વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં કોરોનાએ નગરપાલિકાનાં આશાસ્પદ કર્મચારીનો ભોગ લીધો હતો હોવાનો કરૂણ બનાવ બન્યો હતો. ભરૂચ નગરપાલિકાનાં 3 જેટલા કર્મચારીઓ સંક્રમિત થયા હતા. તે પૈકીનાં એક મેલેરિયા વ્હીભાગમાં ફરજ બજાવતા કર્મચારીનું મોત નીપજયું હતું. મેલેરિયા વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સુધીરભાઈ રાજપૂત ઉં.વર્ષ 45 નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેમણે સારવાર અર્થે વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમનું મોત નીપજયું હોવાના સમાચાર આવતા નગરપાલિકા કર્મચારી ગણમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે.

Advertisement

Share

Related posts

મહારાષ્ટ્રમાં બર્ડ ફલૂની દહેશત બાદ ગુજરાતમાં તંત્ર એલર્ટ, ભરૂચમાં ૪૦૦ થી વધુ સ્થળેથી સેમ્પલ લેવાયા.

ProudOfGujarat

સુરતનાં સલાબાદપુરા વિસ્તારમાં એક મોબાઇલ શોપમાંથી તસ્કરોએ મોટો હાથફેરો કર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી.

ProudOfGujarat

ઝઘડિયા : ગુમાનદેવ રેલવે ફાટક રિપેરિંગ કામ માટે તા.૧૦ મી થી તા.૧૨ મી સુધી ત્રણ દિવસ માટે બંધ રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!