Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ અને અંકલેશ્વરનાં કોવિડ સ્મશાનગૃહમાં લાઇટ કે પાણીની કોઈ સગવડ નહીં.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો થઈ રહ્યો છે ત્યારે કોવિડ દર્દીઓનાં મોતના પગલે તેમની અંતિમક્રિયા માટે ભરૂચનાં દશાશ્વમેધઘાટ અને અંકલેશ્વરનાં રામકુંડ ખાતેનાં સ્મશાનગૃહ ખાતે લોકોનો પ્રચંડ વિરોધ થતાં આખરે ગોલ્ડન બ્રિજનાં અંકલેશ્વરનાં છેડા પર નર્મદા નદીનાં કિનારે કોવિડ સ્મશાનગૃહ ઊભું કરવામાં આવ્યું જેમાં શરૂઆતમાં એક ચિતા હતી પરંતુ તે ઓછી પડતાં બીજી એક ચિતા પણ તૈયાર કરાય તેમ છતાં પણ હજી સંકળાશ પડી રહી છે તેમજ વીજળી અને પાણીની સુવિધા કોવિડ સમશાનગૃહમાં જણાતી નથી જેથી ખૂબ અગવડ પડી રહી છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં ઘરમાં વન્યજીવો રાખનાર સામે હવે આખરી કાર્યવાહી, 3 સ્થળ પરથી 11 પોપટનું રેસ્ક્યૂ

ProudOfGujarat

અંકલેશ્વર: નેશનલ હાઇવે ઉપર આર.ટી.ઓ અધિકારીઓએ ટ્રક ચાલકને માર માર્યો હોવાના આક્ષેપ.બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ…

ProudOfGujarat

આમોદ પાસેથી પીક અપ વાનમાંથી ઘાસચારા પાણી વગર ખીચોખીચ રાખેલા પશુઓ છોડાવાયા આમોદ પોલીસે બે આરોપી સાથે ૨.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!