Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પંથક માંથી એક ભવ્ય મેળો લુપ્ત થયો જાણો કેમ…

Share

ભરૂચ પંથકમાં ઘણા વર્ષો થી એક મેળો લુપ્ત થયો છે. આ મેળો એટલે રક્ષાબંધન નારિયેળી પૂનમ નો મેળો આ મેળાને દિવસે નર્મદા નદી જયારે બે કાંઠે વહેતી હતી. ત્યારે નવચોકી કોટની બહાર નર્મદા માતાનું પાણી આવતું હતું. અને નવચોકી ખાતે રક્ષાબંધન અને નારિયેળી પૂનમનો ભવ્ય મેળો યોજાતો હતો. સમયની સાથે-સાથે નર્મદા નદીનો પટ સુકાવા માંડ્યો અને તેની સાથે જ નવચોકી નો ભવ્ય મેળો પણ ધીરે ધીરે બંધ થવા માંડ્યો વાસ્તવમાં ભરૂચ પંથકમાં દર વર્ષે મેળો ઉત્સવની શરૂઆત નવચોકીના મેળાથી થતી હતી. જે દિવસો સુધી ચાલતી હતી. એક પછી એક ગોકુળ આઠમનો મેળો અને છડી નોમનો મેળા સુધી આ મેળાની સીઝન ચાલતી હતી. હાલ નાળિયેરી પૂનમનો મેળો ભુલાઈ ગયો છે. જ્યારે જન્માષ્ટમી અને મેઘરાજાનો મેળો હજી પણ ભરૂચની ઓળખ છે. એમ કહી શકાય.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડીથી ધંધુકા રોડ ઉપર ખાંડીયા ગામમાં ધૈર્યરાજ સિંહ માટે ફાળો એકત્રિત કરવામાં આવ્યો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે નવીન જલભવનનું નિર્માણ થશે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જમીનની ફાળવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચના ફુરજા બંદર નજીક ધાર્મિક સ્થળો નજીક મળમૂત્ર મુખ્ય માર્ગ ઉપર ૧૫ દિવસથી વહેતુ અત્યંત દૂષિત પાણીના કારણે ૨૦ થી વધુ પરિવાર ઝાડા-ઊલટીના વાવડમાં સપડાયા…અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન ચોક અપ થઇ જતાં ૧૫ દિવસથી જળબંબાકાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!