Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ આંકડો 1018 થયો.

Share

ભરૂચ જીલ્લામાં તા.5-8-2020 નાં રોજ કોરોના પોઝિટીવ દર્દીઓમાં 14 દર્દીઓનો વધારો થતાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 1018 પહોંચી ગઈ હતી. જોકે આજે 31 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે 14 કોરોના પોઝિટીવ દર્દીઓમાં ભરૂચમાં 5, અંકલેશ્વરમાં 9 દર્દીઓ નોંધાયા હતા.અત્યારસુધી સાજા થયેલ દર્દીઓની સંખ્યા 806 જેટલી થઈ છે તેમ છતાં હજી જીલ્લામાં 189 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ તા.પંચાયતમાં વૃક્ષારોપણ કરાયું, ટીડીઓ અલ્પના નાયર તા.પંચાયતના સત્તાધીશોએ વૃક્ષો જતન કરવાના સંકલ્પો કર્યો.

ProudOfGujarat

ભરૂચ નારાયણ વિધાવિહાર ખાતે નદી ઉત્સવ ઉજવણીના ભાગરૂપે વાર્તાકથન તથા ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

श्रद्धा कपूर की “स्त्री” रिलीज के पहले दिन ही भारत में कर रही है ट्रेंड!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!