Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ આંકડો 1018 થયો.

Share

ભરૂચ જીલ્લામાં તા.5-8-2020 નાં રોજ કોરોના પોઝિટીવ દર્દીઓમાં 14 દર્દીઓનો વધારો થતાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 1018 પહોંચી ગઈ હતી. જોકે આજે 31 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે 14 કોરોના પોઝિટીવ દર્દીઓમાં ભરૂચમાં 5, અંકલેશ્વરમાં 9 દર્દીઓ નોંધાયા હતા.અત્યારસુધી સાજા થયેલ દર્દીઓની સંખ્યા 806 જેટલી થઈ છે તેમ છતાં હજી જીલ્લામાં 189 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : જગન્નાથજીની શોભાયાત્રામાં પરિણામલક્ષી ફરજ બજાવવા બદલ પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવતા જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટિલ.

ProudOfGujarat

વિવિધ પોલીસ સ્ટેશનો માં મુદ્દામાલ તરીકે જમા લીધેલ નશાયુક્ત દવાઓ નું અંકલેશ્વર ખાતે ની BEIL માં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયો

ProudOfGujarat

ઉમરપાડાનાં વાડી ગામે મુખ્ય માર્ગ પર પોલીસે વાહન ચાલકોને માસ્ક પહેરાવી લોકોને જાગૃત કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!