Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયા-અંકલેશ્વર માર્ગ પર ટેન્કર ચાલકે ગાયને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી, પશુ પાલકોએ ટેન્કરમાં તોડફોડ કરી.

Share

ભરૂચ જિલ્લાના વાલિયા-અંકલેશ્વર માર્ગ પર વારંવાર વાહનો દ્વારા ગાય જેવા પશુઓને અડફેટમાં લેવાની ઘટના બની રહી છે. જેના પગલે પશુ પાલકોમાં ધેરા રોષની લાગણી ફેલાય ગઈ છે. તેવામાં આજરોજ વાલિયા અંકલેશ્વર માર્ગ પર આવેલ એસ.આર.સી.ટી. કોલેજ પાસે એક ટેન્કર ચાલકે ગાયને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતના પગલે ગાયને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ પશુ પાલકો ભેગા થઈ ગયા હતા અને રોષે ભરાઈ ટેન્કરમાં તોડફોડ કરી કરી. આ અગાઉ પણ વાલિયા-અંકલેશ્વર માર્ગ પર આ જ સ્થળે 7 થી વધુ ગાયોને ટ્રક ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ નજીક એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માત: સુરતના યુવાનનું મોત, બે ગંભીર ઈજાગ્રસ્ત

ProudOfGujarat

રાજ્‍યપાલશ્રીની ઉપસ્‍થિતિમાં તપોવન સંસ્‍કાર કેન્‍દ્ર ભરૂચની રજત જયંતિ મહોત્‍સવની ઉજવણી

ProudOfGujarat

રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં કમોસમી ભારે વરસાદથી ખેતીના પાકને નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!