Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયા-અંકલેશ્વર માર્ગ પર ટેન્કર ચાલકે ગાયને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી, પશુ પાલકોએ ટેન્કરમાં તોડફોડ કરી.

Share

ભરૂચ જિલ્લાના વાલિયા-અંકલેશ્વર માર્ગ પર વારંવાર વાહનો દ્વારા ગાય જેવા પશુઓને અડફેટમાં લેવાની ઘટના બની રહી છે. જેના પગલે પશુ પાલકોમાં ધેરા રોષની લાગણી ફેલાય ગઈ છે. તેવામાં આજરોજ વાલિયા અંકલેશ્વર માર્ગ પર આવેલ એસ.આર.સી.ટી. કોલેજ પાસે એક ટેન્કર ચાલકે ગાયને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતના પગલે ગાયને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ પશુ પાલકો ભેગા થઈ ગયા હતા અને રોષે ભરાઈ ટેન્કરમાં તોડફોડ કરી કરી. આ અગાઉ પણ વાલિયા-અંકલેશ્વર માર્ગ પર આ જ સ્થળે 7 થી વધુ ગાયોને ટ્રક ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું હતું.

Advertisement

Share

Related posts

પી.એમ મોદીએ દુનિયાના સૌથી લાંબા રિવર ક્રૂઝ ગંગા વિલાસને આપી લીલી ઝંડી.

ProudOfGujarat

ભરૂચ : દારૂ બિયરનાં બુટલેગરો બેફામ બનતા નેત્રંગ પોલીસે ખાતમો બોલાવતા 57,000 થી વધુનો મુદ્દામાલ પકડયો…. જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ નાં ઝાડેશ્વર રોડ પરની સોસાયટીઓમાં ટાબરિયા ટોળકી નો આતંક, એસી નાં કોપર નાં પાઇપો તોડતા કેમેરા માં થયા કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!