Proud of Gujarat
FeaturedGujaratINDIA

જન્માષ્ટમીનાં દિવસે ભરૂચ જીલ્લામાં સર્વત્ર વરસાદનું વાતાવરણ.

Share

ભરૂચ જીલ્લામાં ઘણા લાંબા સમયથી કિસાનો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. અત્યારસુધી ભરૂચ જીલ્લામાં વરસેલ વરસાદ ખેતીલાયક ન હતો. તેથી કિસાનોમાં નિરાશાની લાગણી જણાતી હતી. પરંતુ ગોકુળ આઠમનાં દિવસે વરસાદે જમાવટ કરી છે. જયારે હવામાનખાતા દ્વારા પણ એવી આગાહી કરવામાં આવી છે કે વરસાદ માફકસરનો રહેશે. આ વરસાદનાં પગલે ખેડૂતનાં બિયારણને જીવતદાન મળેલ છે. ભરૂચ જીલ્લાનાં તમામ તાલુકાઓમાં વરસાદ વરસેલ હોવાથી ખેડૂતોની દુનિયામાં આનંદની લાગણી ફેલાય ગઈ છે.

Advertisement

Share

Related posts

તળાજા તાલુકાના દિહોર ગામે ખુટીયાનો આતંક એક વ્યક્તિ નુ મોત.

ProudOfGujarat

વડોદરામાં આંગણવાડીઓના વર્કરો વેતન વધારવા સહિત વિવિધ માંગણીઓ અંગે સરકાર સામે જંગ

ProudOfGujarat

અંકલેશ્વરનાં બિસ્માર રસ્તાનાં પગલે ઈંડાનાં વેપારીને થયેલ નુકસાન, જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!