Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 23 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1295 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં આજે તા.22-8-2020 નાં રોજ વધુ 23 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1295 પર પહોંચી. તે સાથે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 22 નોંધાઈ હતી. હાલ ભરૂચ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 172 છે. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ કોરોનાનાં દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચ 8, અંકલેશ્વર 12, જંબુસર 3, એમ કુલ 23 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

સાગબારા પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

*ભરૂચમાં જેલના કેદીઓના પુનર્વસન માટે સંભવ ઈનીસીએટીવ દ્વારા કોશિશ કી આશકેન્દ્રનું ઉદ્ઘાટન*

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સિડસ કન્સલ્ટીંગ એન્ડ એન્જિનિયરિંગ યુનિટને નિશાન બનાવી રૂ. 1.11 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!