Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

દયાદરા ના અકસ્માત સ્થળ રેલવે ફાટક ની મુલાકાત લેતા ભરુચ ના એસ.પી.

Share

ભરૂચનાં દયાદરા ગામ  ના  દારૂલ ઉલુમ પાસેની  માનવ રહિત  ફાટક પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં મદરસાનાં 5 યુવા તાલીમાર્થીઓના   મૃત્યુ થયા હતા. જેને પગલે દયાદરા સહિતનાં ગામોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.

ઘટના ધનિષ્ટ તપાસ અર્થે ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદીપ સિંઘે ઘટના સ્થળની મુલાકાત લઈ  નિરીક્ષણ કર્યુ હતુ. અને જરૂરી તપાસ માટે ના આદેશો આપ્યા હતા.

Advertisement

 


Share

Related posts

આદિવાસી સમાજ વિકાસ મંડળના ઉપકેમેં રંગારંગ કાર્યક્રમ યોજાયો.હોળી નિમિત્તે પરંપરાગત પહેરવેશ માં આદિવાસીઓ ઝૂમી ઉઠ્યા.જાણો ક્યાં?

ProudOfGujarat

નડિયાદમા બ્રાન્ડેડ કંપની નામે ડુપ્લીકેટ કાપડનું વેચાણ કરતા દુકાન માલિક સામે કાર્યવાહી

ProudOfGujarat

૬,૭ ની ગેમ કોને ભારે પડશે..? ભરૂચ જિલ્લાની બે વિધાનસભા બેઠકો માટે ભાજપમાં ૧૭ દાવેદારો, આંતરિક કકળાટ કે પાર્ટીની રણનીતિ, કાર્યકરો મુંઝવણમાં.

ProudOfGujarat
error: Content is protected !!