Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ મહંમદપુરા APMC માં ભારે વરસાદનાં પગલે પાણી ભરાતાં વેપારી અને ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા.

Share

ભરૂચ મહંમદપુરા APMC માં તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાતું ન હોવાના પગલે APMC બજારમાં દિનપ્રતિદિન એક પછી એક સમસ્યા ઊભી થઈ રહી છે. આ બજારમાં ખેડૂતો અને વેપારીઓને પ્રાથમિક સુવિધા પ્રાપ્ત થતી નથી. શૌચાલયની અસુવિધા છે તે સાથે પારાવાર ગંદકી ફેલાયેલી છે. વરસાદી પાણીનાં નિકાલની વ્યવસ્થા ન હોવાના પગલે માર્કેટમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. આ પાણી ભરાવાનાં કારણે વેપારીઓ, ખેડૂતો તેમજ APMC માં શાકભાજી લેવા આવતા નાના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ વરસાદ વરસતા અને પાણીનો ભરાવો થતાં રોષની લાગણી ફેલાય ગઈ છે.

Advertisement

Share

Related posts

વાગરાની વિલાયત ચોકડી ખાતે યુવા કોંગ્રેસના રસ્તા રોકો આંદોલનમાં 18 કોંગી આગેવાનોની અટકાયત

ProudOfGujarat

તરોપા રાજપીપળા વચ્ચે કુંવરપરા નજીકની રેલ્વે ફાટક રિપેરિંગ માટે બે દિવસ બંધ રહેશે.

ProudOfGujarat

માંગરોળ તાલુકાની વિભાજિત થયેલી 10 ગ્રામ પંચાયતમાં વહીવટદારોની નિમણૂક કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!