Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ, અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદી માહોલ જામ્યો.

Share

ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં આજરોજ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, અસહ્ય ગરમી અને બફારા વચ્ચે જામેલા વાદળોની ફોજ અને ગર્જના સાથેના વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લેતા અસહ્ય ગરમી વચ્ચે લોકો શેકાયા હતા જે બાદ આજરોજ સાંજે ફરી એકવાર મેઘ સવારી આવી પહોંચી હતી અને વરસાદી માહોલ જામતા લોકોએ રાહત અનુભવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના અતિ પૌરાણિક ખોડીયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો માતાજીનું જાગરણ ભજન કીર્તન ના કાર્યક્રમ યોજાયા

ProudOfGujarat

શહેરાની સરકારી વિનયન કોલેજમાં ઉષનિષદોના મત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

મુંબઈમાં ચાર માળની ઈમારત પડી, એકનું મોત, 12 લોકોને બચાવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!