Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ, અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદી માહોલ જામ્યો.

Share

ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં આજરોજ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, અસહ્ય ગરમી અને બફારા વચ્ચે જામેલા વાદળોની ફોજ અને ગર્જના સાથેના વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લેતા અસહ્ય ગરમી વચ્ચે લોકો શેકાયા હતા જે બાદ આજરોજ સાંજે ફરી એકવાર મેઘ સવારી આવી પહોંચી હતી અને વરસાદી માહોલ જામતા લોકોએ રાહત અનુભવી હતી.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા નગરના મુખ્ય માર્ગ પર ગટર ઉભરાતા ગંદકીનું પ્રમાણ વધ્યું: લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ

ProudOfGujarat

અંક્લેશ્વરની બેઈલને એસોએમ દ્વારા હેઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ માટે અવોર્ડ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ૫૭ સ્થળોએ કોવિડ-૧૯ અંતર્ગત ફ્રી માં RTPCR અને રેપીડ ટેસ્ટીંગ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!