Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ નગરનાં ગડરિયાવાડ વિસ્તારમાં ગતરોજ રાત્રીનાં સમયે જર્જરિત મકાન ધરાશાઈ થતા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

Share

ભરૂચ નગરના ગડરિયાવાડ વિસ્તારમાં ઘણા જર્જરિત મકાનો આવેલ છે. આવા જર્જરિત મકાનો પૈકીનું એક મકાન ગતરોજ તા.29/9/2020 ના રોજ રાત્રીના સમયે ધરાશાયી થયું હતું. કડાકાભેર મકાન તૂટી પડતા લોકોમાં ભય અને અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. તૂટી પડેલ મકાનનો કાટમાળ ચારે તરફ જણાઈ રહ્યો હતો. ઇસ્માઇલભાઈ લાલ બેગના જણાવ્યા મુજબ તૂટી પડેલ મકાન બાપદાદાના સમયનું અને શહીયારી મિલકત હતી. જયારે સ્થાનિક રહીશોએ આ મકાન ધરાશાઈ થવાના બનાવ અને અન્ય સમસ્યા અંગે નગરપાલિકાના કર્તાહર્તાઓ પર આક્ષેપ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

PM મોદીએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી

ProudOfGujarat

જામનગર શહેરમાં આગામી તા.14 સપ્ટેમ્બર સુધી સાત રસ્તા સર્કલથી જિલ્લા પંચાયત સુધીનો રસ્તો ભારે વાહનો માટે બંધ રહેશે

ProudOfGujarat

ચાવજ ગામેથી મળેલાં ઝારખંડના માનસિક બિમાર યુવાનનો પરિવાર સાથે મેળાપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!