Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ નગરનાં ગડરિયાવાડ વિસ્તારમાં ગતરોજ રાત્રીનાં સમયે જર્જરિત મકાન ધરાશાઈ થતા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

Share

ભરૂચ નગરના ગડરિયાવાડ વિસ્તારમાં ઘણા જર્જરિત મકાનો આવેલ છે. આવા જર્જરિત મકાનો પૈકીનું એક મકાન ગતરોજ તા.29/9/2020 ના રોજ રાત્રીના સમયે ધરાશાયી થયું હતું. કડાકાભેર મકાન તૂટી પડતા લોકોમાં ભય અને અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. તૂટી પડેલ મકાનનો કાટમાળ ચારે તરફ જણાઈ રહ્યો હતો. ઇસ્માઇલભાઈ લાલ બેગના જણાવ્યા મુજબ તૂટી પડેલ મકાન બાપદાદાના સમયનું અને શહીયારી મિલકત હતી. જયારે સ્થાનિક રહીશોએ આ મકાન ધરાશાઈ થવાના બનાવ અને અન્ય સમસ્યા અંગે નગરપાલિકાના કર્તાહર્તાઓ પર આક્ષેપ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

વધતી મોંઘવારી સામે ભરૂચમાં મહિલા કોંગ્રેસ આક્રમક, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાતા પોલીસે કરી અટકાયત..!

ProudOfGujarat

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણ અને સ્વાસ્થ્યના સંગમ સમાન ‘જ્ઞાન ગંગોત્રી’ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

રાજપીપળા : પાક નુકશાનનાં વળતરમાં ગુજરાત સરકાર દ્વારા નર્મદા જિલ્લાનાં ચાર તાલુકાઓને બાકાત રાખતા ખેડૂતોમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!