Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે વધારાની એસ.ટી બસોની સુવિધા.

Share

દિપાવલી પર્વનાં દિવસો દરમિયાન મુસાફરોની અવરજવર વધુ હોય છે ત્યારે આવી અવરજવરને પહોંચી વળવા એસ.ટી વિભાગ દ્વારા વધારાની 500 જેટલી ટ્રીપોની ખાસ સુવિધા કરવામાં આવી રહી છે. શ્રમજીવીઓ અને અન્ય લોકો દીપાવલી પર્વ વતનમાં ઉજવવા જતાં હોય છે તેવા સમયે તેમને અવરજવરની સુવિધા માટે વધારાની બસો મુકવામાં આવી છે. ગત વર્ષ કરતા આ વર્ષે એસ.ટી બસોની સંખ્યા વધુ છે તેનું કારણ એ છે કે કોરોના મહામારી દરમિયાન તેના નિયમોનું પાલન કરવું જરૂરી છે તેથી બસમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ઓછા મુસાફરો મુસાફરી કરતા હોય જેથી વધુ બસોની ખાસ ફાળવણી કરવામાં આવી રહી છે. છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને અન્ય જિલ્લાઓમાં ભરૂચથી એસ.ટી બસની સીધી સેવા પ્રાપ્ત થશે.

Advertisement

Share

Related posts

ભરૂચના કંબોલી ગામથી આમોદ તાલુકાના કોઠી – વાતરસા ગામને જોડતો માર્ગ બિસ્માર બનતા અનેક લોકો પરેશાન…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લાં પાંચેક વર્ષથી નવેમ્બરની ઠંડીમા ઘટાડો

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામની દીકરી મુસ્કાન વસાવા “ડોમેસ્ટિક ઈન્ટરસ્ટેટ કિકેટ” માં ઝળકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!