Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લાભ પાંચમનાં પવિત્ર દિવસે વેપારીઓએ પૂજા કરી ધંધા રોજગારની શરૂઆત કરી.

Share

દિપાવલી પર્વ બાદ નવા વર્ષનાં એટલે કે સંવત 2077 નાં વર્ષનાં વેપાર ધંધાની શરૂઆત આજે તા. 19/11/2020 નાં રોજથી ભરૂચ પંથકના વેપારીઓએ કરી હતી. સારા મુહૂર્તમાં નવા વર્ષનાં ધંધાની શરૂઆત કરતાં વેપારીઓએ એવી કામના કરી હતી કે વિતેલા વર્ષમાં કોરોનાનાં કારણે લોકડાઉન અને અન્ય કારણોસર મંદી અને મોંધવારીનાં પગલે ધંધા અને રોજગારમાં જંગી ખોટ આવી હતી પરંતુ નવા વર્ષમાં આવી ખોટ ન આવે તેમજ ધંધામાં બરકત રહે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી. જોકે કેટલાક વેપારીઓ આવતીકાલથી એટલે કે તા. 20/11/2020 નાં રોજથી નવા વર્ષના ધંધા રોજગારની શરૂઆત કરશે એમ જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટના મામલે CBI એ એક અધિકારી સહિત 5 ની કરી અટકાયત

ProudOfGujarat

છોટાઉદેપુર : રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારનાં કુંભાણી ગામેથી મોટર સાયકલ ઉપર લઇ જવાતા કિંમત રૂ. ૩૨,૨૮૦ /- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રવાદી પત્રકાર અર્નબ ગોસ્વામી વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર દ્વારા થઈ રહેલી કાર્યવાહી રદ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર વિશ્વ હિન્દુ પરિષદે પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!