Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ તાલુકાનાં અમલેશ્વર ગામમાં ખેતરમાં કામ કરતાં ત્રણ જેટલા મજૂરો પર મધમાખીઓનો હુમલો…

Share

– ખેતર કામ કરતી વેળાએ મધમાખીઓએ કરડતા ત્રણ જેટલા મજૂરો ઇજાગ્રસ્ત.

ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામમાં ખેતરમાં કામ અર્થે ગયેલા ત્રણ મજૂરો પર મધમાખીનાં હુમલાના પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામમાં ખેત મજૂરો ઉપર મધમાખી અચાનક હુમલો કરતા ખેત મજુરોને ડંખ વાગ્યા હોવાના કારણે ત્રણ જેટલા ખેત મજુરોને સારવાર માટે 108 ની મદદથી નજીકના દવાખાને ખસેડતા 65 વર્ષીય રામ સંગ ગમાનની તબિયત વધુ લથડતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા : એક તરફ અમુક વિસ્તારોમાં પાણી ઓછું મળવાની બુમો છે ત્યાં આમ પાણીનાં બગાડથી લોકોમાં ભારે રોષ : પાલિકા તંત્ર નિષ્ફળ.

ProudOfGujarat

ટોક્યો પેરાલિમ્પિક: ભારતીય શૂટરો ઉપર સોના-ચાંદીનો વરસાદ: મનિષ નરવાલે ભારતને શૂટિંગમાં અપાવ્યો ગોલ્ડ મેડલ, સિંહરાજે મેળવ્યો સિલ્વર

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આજરોજ સવારે બે અલગ અલગ ચેન તોડવાની ધટના બની.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!