Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ તાલુકાનાં અમલેશ્વર ગામમાં ખેતરમાં કામ કરતાં ત્રણ જેટલા મજૂરો પર મધમાખીઓનો હુમલો…

Share

– ખેતર કામ કરતી વેળાએ મધમાખીઓએ કરડતા ત્રણ જેટલા મજૂરો ઇજાગ્રસ્ત.

ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામમાં ખેતરમાં કામ અર્થે ગયેલા ત્રણ મજૂરો પર મધમાખીનાં હુમલાના પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામમાં ખેત મજૂરો ઉપર મધમાખી અચાનક હુમલો કરતા ખેત મજુરોને ડંખ વાગ્યા હોવાના કારણે ત્રણ જેટલા ખેત મજુરોને સારવાર માટે 108 ની મદદથી નજીકના દવાખાને ખસેડતા 65 વર્ષીય રામ સંગ ગમાનની તબિયત વધુ લથડતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : મોડેમોડે જાગૃત બનેલા તંત્રએ આખરે માર્ગો ઉપર પેચિંગ કામગીરી શરૂ કરી, ઠેરઠેર ખાડાથી અત્યારસુધી થઇ હતી જનતા પરેશાન..!

ProudOfGujarat

મુખ્યમંત્રીનાં હસ્તે નર્મદા જિલ્લામાં રૂ. ૧૫૨ કરોડથી વધુનાં ખર્ચે સાકાર થનારી વિવિધ પાણી પુરવઠા યોજનાઓનું ખાતમૂહુર્ત કરાયું.

ProudOfGujarat

દક્ષિણ આફ્રિકામાં નીગ્રો જાતિના લોકોએ જંબુસર ના સારોદ ગામ ના વતની એક વ્યક્તિને ગોળી મારી હત્યા કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!