Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદનાં માતર ગામ ખાતે ખેતરમાં દવા છાંટવા ગયેલ ખેડૂતને દવાની અસર થતા સારવાર દરમિયાન મોત નીપજયું.

Share

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામ ખાતે આવેલ ખેતરમાં ૪૫ વર્ષીય વસંતભાઈ સનાભાઈ વસાવા નાઓ પોતાના ખેતરમાં દવાનું છંટકાવ કરી રહ્યા હતા દરમિયાન તેઓને દવાની અસર થતા તેઓની તબિયત લથડી હતી.

વસંત ભાઈની તબિયત લથડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, સમગ્ર ઘટના અંગે આમોદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાંથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી

ProudOfGujarat

વાગરા આરોગ્ય કેન્દ્રમાં કોવિડનાં અત્યાર સુધી 20 થી વધુ સેમ્પલ લેવાયા.

ProudOfGujarat

ટાટા મોટર્સના વાહનો ત્રણ ગણા વધુ વેચાયા, મારુતિ મિની કારના 17,408 યુનિટ વેચાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!