Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદનાં માતર ગામ ખાતે ખેતરમાં દવા છાંટવા ગયેલ ખેડૂતને દવાની અસર થતા સારવાર દરમિયાન મોત નીપજયું.

Share

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામ ખાતે આવેલ ખેતરમાં ૪૫ વર્ષીય વસંતભાઈ સનાભાઈ વસાવા નાઓ પોતાના ખેતરમાં દવાનું છંટકાવ કરી રહ્યા હતા દરમિયાન તેઓને દવાની અસર થતા તેઓની તબિયત લથડી હતી.

વસંત ભાઈની તબિયત લથડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, સમગ્ર ઘટના અંગે આમોદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

અદાણી ટોટલ ગેસ લિ.એ ’’કોર્પોરેટ્સ દ્વારા માર્ગ સુરક્ષામાં ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતા’’ માટેનો એવોર્ડ જીત્યો

ProudOfGujarat

હળવદ : મિયાણી ગામ નજીક રસ્તા વચ્ચે ડમ્પર સળગ્યું, ડ્રાઇવરનો આબાદ બચાવ

ProudOfGujarat

ગુજરાતનાં 36 શહેરમાં રાત્રી કર્ફ્યુના સમયમાં કરાયો ફેરફાર : રાત્રિના 9 થી 6 સુધી રહેશે અમલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!