Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

લશ્‍કરમાં ભરતી પહેલાં પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજાશે

Share

મે-૨૦૧૮ માં ગોધરા ખાતે લશ્‍કરી ભરતી મેળો યોજાનાર છે. આ યોજના અન્‍વયે ભરૂચ જિલ્લામાં નિઃશુલ્‍ક તાલીમ વર્ગ યોજાશે. આ તાલીમમાં જોડાવા માટે ધો-૧૦ પાસ, શારિરીક ક્ષમતા ધરાવતા તથા ૨૨ વર્ષની વય જુથના પુરૂષ યુવાનો અરજી કરી શકે છે. ઇચ્‍છુક ઉમેદવારોએ રોજગાર વિનિયમ કચેરી – ભરૂચ ખાતેથી ચાલુ કામકાજના દિવસોએ કચેરી સમય દરમ્‍યાનમાં રૂબરૂમાં અરજી પત્રકનો નમુનો મેળવી કચેરીના મોડેલ કેરીયર સેન્‍ટર – જિલ્લા રોજગાર વિનિમય કચેરી બ્‍લોક એ ગ્રાઉન્‍ડ ફલોર, આયોજન ભવનની પાછળ, જુની કલેક્‍ટર કચેરી સંકુલ ભરૂચનો સંપર્ક કરવા રોજગાર અધિકારી(જન) – ભરૂચે જણાવ્‍યું છે.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાએ રયાન ગોસ્લિંગ સાથે નેટફ્લિકસ પ્રોજેક્ટની જાહેરાત કરી, આ સમાચારે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો !!!

ProudOfGujarat

કોરાનાની બીજી લહેરમાં રાજ્યના 7 જિલ્લાઓમાં 10 થી પણ ઓછા નવા કેસ નોંધાયા…જાણો વધુ.

ProudOfGujarat

પિડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ અને કૌશલ્ય – ધ સ્કીલ યુનિવર્સિટીએ વુડવર્કિંગ અને પ્લમ્બિંગમાં એડવાન્સ સ્કીલ્સ માટે દેશનું પ્રથમ સેન્ટર શરૂ કર્યું

ProudOfGujarat
error: Content is protected !!