Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના સાંસદ મનસુખભાઇ વસાવાએ ઉમલ્લા ગામ ખાતે પી એમ નરેન્દ્ર મોદી ની મન કી બાત લોકો વચ્ચે બેસી ને સાંભળી………

Share

(હારૂન પટેલ) દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એ આજ રોજ ૪૫ મી વખત મન કી બાત કાર્યક્રમ થકી રેડિયો.ટીવી સહિત ના માધ્યમો ઉપર લાઈવ કરી હતી…જેમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર તેઓએ તેઓની મન ની વાત મૂકી હતી………
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની મન કી બાત કાર્યક્રમ ને ભરૂચ માં સાંસદ મનસુખ ભાઈ વસાવા એ ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતેના એક મકાન માં કાર્યકર્તાઓ અને ગામ લોકો વચ્ચે બેસી સાંભળી હતી..

Share

Related posts

ભરૂચ શહેરમાં તસ્કરોનો આતંક આશ્રય સોસાયટી નજીક આવેલ જગન્નાથ મંદિર ને નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કરી તસ્કરોએ ભગવાન ને પણ ન છોડી પોલીસ સામે પડકાર ફેંક્યો હતો.

ProudOfGujarat

ભારે કરી : ભરૂચમાં ઇમરજન્સી સર્વિસીસ માટે નિયુક્ત ફાયર બ્રિગેડના કર્મચારીઓને રખડતા પશુઓ હાંકવાના કામે લગાડાયા.

ProudOfGujarat

ભરૂચમાં આજથી 32 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!