Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

Share

ભરૂચ નગર પાલીકાના મુખ્ય અધિકારી સંજય સોની દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આવતી કાલે તારીખ 29/9/2021 ના ગુરુવારના રોજ અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી આપવામાં આવતાં પાણીના જથ્થા ઉપર એક દિવસ કાપ મુકવામાં આવ્યો છે, જેથી વિસ્તારના લોકોએ પાણીને સંગ્રહ કરી વાપરવા માટેની અપીલ કરવામાં આવી છે.

અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સાફ સફાઈ કરવાની હોવાથી રાબેતા મુજબ આપવામાં આવતા જથ્થા ઉપર એક દિવસ માટે કાપ મુકવાનો નિર્ણય પાલીકા દ્વારા લેવામાં આવ્યો છે અને તારીખ 30/9/2021 થી આ જથ્થો રાબેતા મુજબ શહેરીજનોને આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે, જેની અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી વપરાશમાં લેતા વિસ્તારના લોકોએ નોંધ લેવા માટે જણાવવા આવ્યું છે.

Advertisement

Share

Related posts

લીંબડી માં સાયલન્સર ચોરી કરતી ટોળકી સક્રિય બની જાણો વધુ

ProudOfGujarat

ज़िन्दगी ना मिलेगी दोबारा’ ने पूरे किए 7 साल, ऋतिक रोशन ने रोड़ ट्रिप के साथ यादों को किया ताज़ा!

ProudOfGujarat

નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી ચોક ખાતે 150મી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!