Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

Share

ભરૂચ નગર પાલીકાના મુખ્ય અધિકારી સંજય સોની દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આવતી કાલે તારીખ 29/9/2021 ના ગુરુવારના રોજ અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી આપવામાં આવતાં પાણીના જથ્થા ઉપર એક દિવસ કાપ મુકવામાં આવ્યો છે, જેથી વિસ્તારના લોકોએ પાણીને સંગ્રહ કરી વાપરવા માટેની અપીલ કરવામાં આવી છે.

અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સાફ સફાઈ કરવાની હોવાથી રાબેતા મુજબ આપવામાં આવતા જથ્થા ઉપર એક દિવસ માટે કાપ મુકવાનો નિર્ણય પાલીકા દ્વારા લેવામાં આવ્યો છે અને તારીખ 30/9/2021 થી આ જથ્થો રાબેતા મુજબ શહેરીજનોને આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે, જેની અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી વપરાશમાં લેતા વિસ્તારના લોકોએ નોંધ લેવા માટે જણાવવા આવ્યું છે.

Advertisement

Share

Related posts

કોંગ્રેસ આક્રમક : ભરૂચ નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે પાલિકામાં કર્યો હલ્લાબોલ.

ProudOfGujarat

ટ્રકના ચાલકે ટેન્કરમાં અકસ્માત સર્જતા ટેન્કર ચાલકનું મોત

ProudOfGujarat

આમોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પદવીદાન સમારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!