Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે એમ.સી.એફ તરીકે ફરજ બજાવતા ગણપત રાઠોડ નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો.

Share

ભરૂચ પશ્ચિમ રેલ્વેના સિનિયર સેક્શન એંજિનિયર ઑ.એચ.ઇ.ટી.આર.ડી વિભાગમાં એમ.સી.એફ તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ મોતીભાઈ રાઠોડ વય મર્યાદાને પગલે નિવૃત થતાં તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં રેલવેના અધિકારીઓએ નિવૃત થતાં કર્મચારી ગણપત રાઠોડને શ્રીફળ આપી સાલ ઓઢાડી સન્માન કરી તેઓનું નિવૃતિકાળનું જીવન તંદુરસ્ત અને સ્વસ્થ રહે તેવી શુભેકામનાઓ પાઠવી હતી.

આ વિદાય સમારોહમાં હાર્દિક રાજન,એ.વાય. પઠાણ, દિનેશ વસાવા, માનસિન્ગ ગુર્જર, ડી.સી.મીના, કુલદીપ મીના, દૂપેશ કાંવરે અને આર.બી.પટેલ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતના કરંજ વિસ્તારની જય સંતોષી નગર સોસાયટીનાં રહીશોએ રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝને કારણે ફેલાતા વ્યાપક પ્રદુષણ સામે પાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચમાં પ્રાથમિક સુવિધાઓ વિહોણી મચ્છી માર્કેટની હાલત અત્યંત દયનિય.

ProudOfGujarat

ભરૂચ : કંપનીઓ દ્વારા લોકડાઉન સમયગાળાનો પગાર ચૂકવવા બાબતે ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાની કલેક્ટરને પત્ર લખી રજુઆત,જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!