Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

આજ રોજ ભરૂચ શહેરનાં ભૃગુરૂષીની પાવનધરા પર આચાર્ય જયેન્દ્ર સરસ્વતી મહારાજને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી…

Share

આજ રોજ ભૃગુૠષી ની પાવનધરા પર ભરૂચ શહેર સ્થિત ભૃગુૠષી મંદીર ખાતે શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન દ્વારા બ્રહ્મલીન કાંચી પીઠાધીશ્વર આચાર્ય જયેન્દ્ર સરસ્વતિ મહારાજ ને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માં આવી 18જુલાઇ 1935 નાં રોજ તામીલનાડુ નાં મન્નારગુડી નજીક આવેલ ઇરુલનીકી ખાતે જન્મેલ આચાર્ય નુ પુર્વાશ્રમ નું નામ સુબ્રમણ્યમ મહાદેવ ઐયર હતું 22માર્ચ 1954 માં 68માં શંકરાચાર્ય ચંદ્રશેખર સરસ્વતિ દ્વારા તેઓશ્રી ને જયેન્દ્રસરસ્વતિ નામ આપવા માં આવ્યુ હતુ તેઓ શ્રી નું83 વર્ષ ની વયે શ્વાસોશ્વાસ ની તકલીફ ને કારણે28ફેબ્રુઆરી 2018 ના અવસાન થયેલ હતું આ પ્રસંગે સંગઠન ના પુર્વ પ્રમુખ હરેશ પુરોહીત વર્તમાન પ્રમુખ ચિરાગભટ્ટ જાણીતા સુંદરકાંડ પ્રવકતા સંદીપભાઇ પુરાણી જે.ડી.ભટ્ટ અમરીષભાઇ વૈભવભાઇ નિલેશ પાઠક તથા બ્રહ્મઅગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા….

Advertisement

Share

Related posts

મોરબી : કોરોના મહામારી વચ્ચે મહિલા પોલીસકર્મીની ફરજ નિષ્ઠા, લગ્નનાં બીજા જ દિવસે મહેંદીવાળા હાથ સાથે જ ડ્યુટી જોઈન્ટ કરી લીધી.

ProudOfGujarat

ઉમરપાડામાં વડાપ્રધાનના 73 માં જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય દ્વારા 73 બહેનોને સાડીની ભેટ અપાઈ

ProudOfGujarat

અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલનાં તબીબની બેદરકારીના કારણે એક બાળકનું ડેન્ગયુનાં રોગથી મોત નીપજ્યું હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!