Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નંદેલાવમાં આવેલ જવાહર સોસાયટીના બંધ મકાનમાં આગ લાગતા દોડધામ.

Share

આજરોજ નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી જવાહર નગર સોસાયટીના એક બંધ મકાનમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી. સોસાયટીના ઘણા વખતથી બંધ હાલતમાં રહેલા મકાનમાં અચાનક ધુમાડા દેખાતા સ્થાનિકો મકાન નજીક દોડી આવી જોતા આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું જેને પગલે સોસાયટીના રહીશોએ નગરપાલિકા ફાયર સ્ટેશનને આગ લાગી હોવાની જાણ કરતાની સાથે જ થોડાક જ સમયમાં લશ્કરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો. સદ્નસીબે મકાનમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાનિ ટળી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : તૌકતે વાવાઝોડા બાદ સેફ એન્ડ સિક્યોર વિશ્વાસ પ્રોજેકટ હેઠળ શહેર તેમજ હાઇવે ઉપર લગાવવામાં આવેલ કેમેરાઓની દિશા બદલાઇ : તંત્ર નિંદ્રામા.

ProudOfGujarat

વડતાલ પાસે ગુતાલ બ્રિજ પર કાર પલ્ટી ખાઇ જતાં એકનુ મોત નિપજ્યું , બે ધાયલ

ProudOfGujarat

સુરતના હિન્દુસેનાને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!