Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જૂની સિવિલ પાસે આવેલ મંદિરમાં ખોડિયાર જયંતિની કરાઇ ઉજવણી.

Share

આજરોજ તારીખ 9 ને બુધવારને મહાસુદ આઠમ ખોડીયાર માતાની જન્મ જયંતી.જુના ભરૂચમા આર.એસ દલાલ સ્કૂલ પાસે આવેલ ખોડીયાર માતાના મંદિરમાં ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચમાં આર એસ દલાલ પાસે જૂની સિવિલમાં ખોડિયાર માતાનું અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર આવેલ છે એવું કહેવાય છે કે નવઘણને આ મંદિરની સ્થાપના કરી હતી અહીં આવનાર દરેક લોકોની માનતા પૂર્ણ થાય છે. માલધારી સમાજના કુળદેવી પણ હોય આ મંદિરે માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.

દર વર્ષની જેમ પરંપરાગત રીતે ખોડિયાર જયંતિની ઉજવણી કરાઈ હતી. ખોડિયાર જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો મંદિરમાં યોજવામાં આવ્યા હતા. જેમાં મહા આરતી, હવન તેમજ ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

કૃષિશિક્ષણમાં ખાનગી કરણ નો વિરોધ કરતા ગોધરા કૃષિ ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ,તંત્રને આવેદન

ProudOfGujarat

કરજણના જુના બજાર સ્થિત તળાવમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર.

ProudOfGujarat

આકાશ બાયજૂસ ભરૂચમાં વિદ્યાર્થીઓને ડાયરેક્ટ અને હાઇબ્રિડ ક્લાસિસ ઓફર કરવા તેનું પ્રથમ સેન્ટર શરૂ કરવા સજ્જ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!