Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં પેટ્રોલનો પૂરતો જથ્થો ન મળતા પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાગી લાઇનો.

Share

ભરૂચના વિવિધ પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. પેટ્રોલનો પૂરતો જથ્થો ન મળવાના કારણે પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની ભીડ જોવા મળી હતી. સરકાર સમક્ષ લોકોએ પેટ્રોલનો પૂરતો જથ્થો મળી રહે તે માટે સરકાર સમક્ષ અપીલ કરી છે.

આ મુદ્દે ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું છે કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થતાં સપ્લાય સિસ્ટમ ડિસ્ટર્બ થઈ ગઈ હતી જેના કારણે પેટ્રોલનો પૂરતો જથ્થો મળી શકતો નથી અને અમુક પેટ્રોલ પંપ બંધ પણ છે.

ભરૂચમાં પેટ્રોલનો પૂરતો જથ્થો મળી રહે તે માટે ગુજરાત સરકાર સાથે વાતચીત ચાલે છે આગામી સમયમાં ભરૂચની જનતાને પેટ્રોલનો પૂરતો જથ્થો મળી રહેશે તેવી ખાતરી આપી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ચાર દિવસ પહેલા ચાલુ થયેલ પાર્થ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનાં જાણવા જેવા રહસ્યો જાણો શું ?

ProudOfGujarat

કરજણનાં મિયાગામ નજીક આવેલી દુધીયા પીર બાવાની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

હાલોલમાં બ્રહ્મ સમાજના તમામ ભૂદેવો દ્વારા હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!