Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ગાયત્રીનગર જલારામ મંદિર ખાતે નવગ્રહના મંદિરના બાંધકામ પૂર્વે શ્રી સત્યનારાયણ દેવની કથા કરાઈ.

Share

શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, ગાયત્રીનગર, ભરૂચ દ્વારા શ્રીસિંદુરિયા હનુમાનજીના નૂતન મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ હવે નવગ્રહના મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે જેના ભૂમિપૂજન અર્થે આજરોજ શ્રી સત્યનારાયણ દેવની કથા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી કથામાં પૂજન, શ્રવણ, કીર્તન, દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

નડિયાદ શિતલ સિનેમા પાસે કૂવામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

યુનિયન બજેટ વિશ લિસ્ટ : ભાર્ગવ દાસગુપ્તા, એમડી અને સીઈઓ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જીઆઈસી લિ.

ProudOfGujarat

ઉનાળા ની આગ ઝરતી ગરમી નો પારો તેની ચરમ સીમા વટાવતા જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!