Proud of Gujarat
GujaratFeaturedINDIA

કેરલના અસર ગ્રસ્તો માટે રાહત ફંડ એકત્રીત કરતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને આર.એસ.એસ ના કાર્યકરો…

Share

કેરલ ખાતે અસર ગ્રસ્તોની મદદ માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા બજરંગ દળ, આર.એસ.એસ દ્વારા ભરૂચ જીલ્લામાં ફંડ એકત્રીત કરવા ભર વરસાદે પણ શાકમાર્કેટ માં નજરે પડ્યા હતા

કેરલ માં મુશળધાર વરસાદ સાથે લોકો પૂરના પાણીથી અસરગ્રસ્ત થતા લોકોને ખાવા માટે પણ ભારે તકલીફો પડી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ, આર.એસ.એસ સહિત ના સંગઠનો એ ભર વરસાદમાં પણ નીકળી કેરલના અસરગ્રસ્તો માટે ફંડ એકત્રીત કરવા જાહેર માર્ગો ઉપર નીકળયા હતા.

Advertisement

રાહદારી થી માંડી વાહન ચાલક દુકાન દારો એ પણ સ્વેછાએ ફંડ આપતા નજરે પડયા હતા.


Share

Related posts

ભરૂચ : કોરોના મહામારીમાં મોતને ભેટેલા દર્દીઓની સહાય માટે કોંગ્રેસની ન્યાયયાત્રાનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચના રેલ્વે બ્રિજની અંકલેશ્વર તરફથી એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

દેડિયાપાડા અને સાગબારા તાલુકાના લાભાર્થીઓને આદેશપત્રો અને અધિકારપત્રોનું કરાયું વિતરણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!