Proud of Gujarat
GujaratFeaturedINDIA

કેરલના અસર ગ્રસ્તો માટે રાહત ફંડ એકત્રીત કરતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને આર.એસ.એસ ના કાર્યકરો…

Share

કેરલ ખાતે અસર ગ્રસ્તોની મદદ માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા બજરંગ દળ, આર.એસ.એસ દ્વારા ભરૂચ જીલ્લામાં ફંડ એકત્રીત કરવા ભર વરસાદે પણ શાકમાર્કેટ માં નજરે પડ્યા હતા

કેરલ માં મુશળધાર વરસાદ સાથે લોકો પૂરના પાણીથી અસરગ્રસ્ત થતા લોકોને ખાવા માટે પણ ભારે તકલીફો પડી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ, આર.એસ.એસ સહિત ના સંગઠનો એ ભર વરસાદમાં પણ નીકળી કેરલના અસરગ્રસ્તો માટે ફંડ એકત્રીત કરવા જાહેર માર્ગો ઉપર નીકળયા હતા.

Advertisement

રાહદારી થી માંડી વાહન ચાલક દુકાન દારો એ પણ સ્વેછાએ ફંડ આપતા નજરે પડયા હતા.


Share

Related posts

રાજકોટ કે સાણંદમાં 2500 કરોડના ખર્ચે ટોય પાર્ક બનશે

ProudOfGujarat

અભિનેત્રી સેહનૂર એ તેના વિચારો શેર કર્યા કે 2021 એ તેને વ્યક્તિ તરીકે વ્યક્તિગત રૂપે શું શીખવ્યું અને 2022 માટે તેનો મુખ્ય સૂત્ર શું છે.

ProudOfGujarat

ભરૂચ : વિધાનસભા ચૂંટણીઓ પહેલા વાગરા બેઠક પર રાજકીય દંગલ યથાવત, ગણતરીના દિવસોમાં ૫૦૦ થી વધુ કાર્યકરોએ પક્ષ પલ્ટો કર્યો.!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!