Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલેજ પંથકમાં ઇદેમિલાદ પર્વ નિમિત્તે મસ્જિદો, દરગાહો રોશનીથી ઝળહળી ઉઠયા.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાં ઇદે મિલાદ પર્વ નિમિત્તે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઇદે મિલાદના પર્વ નિમિત્તે મુસ્લિમ નવયુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આગામી 9 ઓક્ટોબરના રોજ ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મહમમદ સાહેબનો જન્મદિવસ છે. જેને મુસ્લિમ સમાજ ઇદે મિલાદના પર્વ તરીકે ઉજવણી કરે છે. પંથકના સાંસરોદ, હલદરવા, વરેડિયા, ટંકારિયા, કંબોલી, મેસરાડ, ઇખર,વલણ, માંકણ વગેરે ગામોમાં ઇદે મિલાદના પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગામોની વિવિધ વિસ્તારોમાં શેરી, મહોલ્લાઓ રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. મસ્જિદો, દરગાહ રોશનીથી ઝળહળી ઉઠી છે. મુસ્લિમ સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડાના ઉભારીયા ગામે શ્રી હરિ ખાદીગ્રામોધોગ વિકાસ સંસ્થા દ્વારા હેલ્થ અવેરનેસ એન્ડ ચેકઅપ કેમ્પ યોજાયો

ProudOfGujarat

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખભાઈ વસાવા 54195 મતથી આગળ…

ProudOfGujarat

મલ્ટીપ્લેક્ષમાં કેમ મોંઘી મળે છે પોપકોર્ન, જાણો PVR ના એમડીએ શું કહ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!