Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ આર્યસમાજ દ્વારા 11 આદિવાસી દિકરીઓનાં સમૂહમાં લગ્ન કરાવાયા

Share

આર્યસમાજ નેત્રંગ સંચાલિત આદિવાસી પછાત વર્ગ વિકાસ મંડળ, “વૈદિક વાત્સલ્ય ધામ” માં વિકલાંગ, અનાથ, ગરીબ 11 આદિવાસી દિકરીઓનો ધામ-ધૂમથી ગ્રુપ લગ્ન કરવામાં આવ્યા, સંસ્થા તરફથી યથા યોગ્ય કન્યાદાન સુરતથી પધારેલા મહેમાનો દ્વારા આપી દીકરીઓને પ્રભુતામાં પગલાં પાડી દામ્પત્ય જીવન સુખ શાંતિથી પસાર થાય એવા આશીર્વાચન અપી વિદાય કરવામાં આવી

Advertisement

Share

Related posts

નડિયાદ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઝભલામાં સામાન વેચતા વેપારીઓ સામે કાર્યવાહી.

ProudOfGujarat

માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત બંધના એલાનમાં જોડાવા વેપારીઓને અપીલ કરાઈ.

ProudOfGujarat

સુરતના લંપટ સ્વામિનારાયણ સાધુની ગોદડી પરથી વીર્યના ડાઘ મળ્યા, હવસ સંતોષ્યા બાદ પૈસા પણ ન આપ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!