Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ આર્યસમાજ દ્વારા 11 આદિવાસી દિકરીઓનાં સમૂહમાં લગ્ન કરાવાયા

Share

આર્યસમાજ નેત્રંગ સંચાલિત આદિવાસી પછાત વર્ગ વિકાસ મંડળ, “વૈદિક વાત્સલ્ય ધામ” માં વિકલાંગ, અનાથ, ગરીબ 11 આદિવાસી દિકરીઓનો ધામ-ધૂમથી ગ્રુપ લગ્ન કરવામાં આવ્યા, સંસ્થા તરફથી યથા યોગ્ય કન્યાદાન સુરતથી પધારેલા મહેમાનો દ્વારા આપી દીકરીઓને પ્રભુતામાં પગલાં પાડી દામ્પત્ય જીવન સુખ શાંતિથી પસાર થાય એવા આશીર્વાચન અપી વિદાય કરવામાં આવી

Advertisement

Share

Related posts

ગાંધીનગર : દારૂના નશામાં ખતમ થઇ ત્રણ જીંદગીઓ: તળાવમાં ડૂબી જવાથી ત્રણ યુવકોના મોત થયા

ProudOfGujarat

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં માટીએડ ગામે આમલખાડીનાં પાણી ખેતરોમાં પિયત તરીકે આપતા ખેડૂતોનાં પાક સુકાઇ જતા ખેડૂતોને આર્થિક નુકશાન થયું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!