Proud of Gujarat
FeaturedGujaratINDIA

સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ હસ્તકની તમામ રેન્જ દ્વારા પશુઓ માટે ઘાસચારો એકઠો કરી પૂરઅસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડાયો

Share

સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ હસ્તકની તમામ રેન્જ મુંગા પશુઓની વહારે આવી પૂર અસરગ્રસ્ત ગામડાઓમાં ઘાસચારો પહોંચાડ્યો હતો. જનજીવન ખોરવાતા પશુઓના ઘાસચારા માટે પડતી જરૂરિયાતોને પૂરી કરવા સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા ઘાસ વિતરણ કામગીરી કરવામાં આવી હતી.

પશુઓ માટે ઘાસચારો એકઠો કરી જરૂરિયાત મુજબના પૂર અસરગ્રસ્ત ગામડાઓમાં પહોંચાડી મુંગા પશુઓની વહારે આવી મુંગા પશુઓ માટે સરાહનીય કામગીરી કરી હતી. ભરૂચ જિલ્લાની સામાજિક વનીકરણ વિભાગના વાલીયા, ઝઘડિયા, અંકલેશ્વર, ભરૂચ, વાગરા, આમોદ જંબુસરના સામાજિક વનીકરણ વિભાગના કર્મચારીઓઆ કામગીરીમાં જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસિઝ ચેસ ટુર્નામેન્ટમાં ભરૂચની શિવાની સુતરિયા એ ગોલ્ડ મેડલ મેળવ્યો

ProudOfGujarat

ભરૂચ : આમોદના કોઠી વાતરસા ગામમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા બજારની રેલ્વે ફાટક મંગળ અને બુધવાર બે દિવસ રિપેરિંગ માટે બંધ રખાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!