Proud of Gujarat
GujaratFeaturedINDIA

મકાન બાબતે શુકલતીર્થ ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો…

Share

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામ ખાતે ગત રોજ રાત્રીના ૮ વાગ્યાના સુમારે બે પાડોસી વચ્ચે મકાન બાબતે ઝગડો થતા મારામારીનો બનાવ બન્યો હતો. તેમજ આરોપીઓએ ચાકુ વડે હુમલો કરી ગળાના ભાગે ઇજા કરી હતી તેમજ સામાનની તોડ ફોડ કરી હતી આ બનાવ અંગે શુકલતીર્થ પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અને ફરીયાદી મહેસ સનાભાઈ રાવળ મકાન બાબતે  દિલિપભાઈ સનાભાઈ રાવળ, રાહુલ દિલિપ રાવળ, સુનંદા દિલિપ રાવળ એ ઝગડો કરી મારામારી કરી ચાકુ વડે ઈજા પોહચાડી હતી. આ બનાવ અંગે નબીપુર ખાતે ગુનો નોધાતા નબીપુર પોલીસના અ.હે.કો દિનેશ હરિસિંગ તપાસ કરી રહ્યાં છે.

Advertisement

Share

Related posts

સુરત શહેર માં છેલ્લા ત્રણ મહિનાથી અલગ અલગ વિસ્તારમાં મોબાઇલ સ્નેચિંગ કરતી ગેંગ ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા

ProudOfGujarat

ઝઘડીયા : તરસાલી ગામે નર્મદામાં ડુબી ગયેલા યુવકનો મૃતદેહ ત્રીજા દિવસે મળ્યો.

ProudOfGujarat

“द रीमिक्स” के लिए कोई स्क्रिप्ट नहीं थी: करण टक्कर

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!