Proud of Gujarat
GujaratFeaturedINDIA

મકાન બાબતે શુકલતીર્થ ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો…

Share

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામ ખાતે ગત રોજ રાત્રીના ૮ વાગ્યાના સુમારે બે પાડોસી વચ્ચે મકાન બાબતે ઝગડો થતા મારામારીનો બનાવ બન્યો હતો. તેમજ આરોપીઓએ ચાકુ વડે હુમલો કરી ગળાના ભાગે ઇજા કરી હતી તેમજ સામાનની તોડ ફોડ કરી હતી આ બનાવ અંગે શુકલતીર્થ પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અને ફરીયાદી મહેસ સનાભાઈ રાવળ મકાન બાબતે  દિલિપભાઈ સનાભાઈ રાવળ, રાહુલ દિલિપ રાવળ, સુનંદા દિલિપ રાવળ એ ઝગડો કરી મારામારી કરી ચાકુ વડે ઈજા પોહચાડી હતી. આ બનાવ અંગે નબીપુર ખાતે ગુનો નોધાતા નબીપુર પોલીસના અ.હે.કો દિનેશ હરિસિંગ તપાસ કરી રહ્યાં છે.

Advertisement

Share

Related posts

શખ્સે વેચેલાં મોબાઇલમાંથી તેની પુત્રીનો ફોટો મેળવી તેને અશ્લિલ બનાવી વાયરલ કર્યો

ProudOfGujarat

ગોધરા પાલિકા પ્રમુખ સંજય સોનીએ બાળકોને કરાવ્યો શાળા પ્રવેશ.

ProudOfGujarat

છોટાઉદેપુરનાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને ૨૦૧૯ નાં વર્ષનાં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!