Proud of Gujarat
GujaratFeaturedINDIA

અસત્ય પર સત્યના વિજયના વધામણા સાથે રાવણ દહન

Share


અસત્ય પર સત્યના વિજયના વધામણાના પર્વ એટલે કે દશેરાના દિવસે ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળે રાવણ દહન યોજવામાં આવ્યુંં હતું. ભરૂચ શહેરના અંબિકા નગર ખાતે 35 ફુટ ઉંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આસપાસના વિસ્તારના લોકોએ રાવણ દહન વેળાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકા સુથાર પૂરા ગામ ખાતે બે બાળકો માટીમાં દટાઈ જઈ મોતને ભેટ્યા જેના પરિણામે શોકની લાગણી ફેલાઈ જાણો આપ કરૂણ ઘટનાની વિગતો

ProudOfGujarat

નડિયાદ ડભાણ રોડ પર પવનના કારણે વૃક્ષ રિક્ષા પર પડતાં બે વ્યક્તિઓને ઇજા

ProudOfGujarat

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં મધ્યાહન ભોજનની શરૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!