Proud of Gujarat
GujaratFeaturedINDIA

અસત્ય પર સત્યના વિજયના વધામણા સાથે રાવણ દહન

Share


અસત્ય પર સત્યના વિજયના વધામણાના પર્વ એટલે કે દશેરાના દિવસે ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળે રાવણ દહન યોજવામાં આવ્યુંં હતું. ભરૂચ શહેરના અંબિકા નગર ખાતે 35 ફુટ ઉંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આસપાસના વિસ્તારના લોકોએ રાવણ દહન વેળાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ : રાજપારડીમાં જુગાર રમતા 3 આરોપી ઝડપાયા.

ProudOfGujarat

જીઆઇડીસી પોલીસ સ્ટેશન નજીક ખોદાયેલા ખાડામાં ગાય પડી, જીસીબીની મદદથી બચાવ કામગીરી

ProudOfGujarat

વડોદરાનાં બાપોદમાં મકાનનો છતનો ભાગ સિલિંગ ફેન સાથે તૂટતા એક મહિલા ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!