Proud of Gujarat
GujaratFeaturedINDIA

અસત્ય પર સત્યના વિજયના વધામણા સાથે રાવણ દહન

Share


અસત્ય પર સત્યના વિજયના વધામણાના પર્વ એટલે કે દશેરાના દિવસે ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળે રાવણ દહન યોજવામાં આવ્યુંં હતું. ભરૂચ શહેરના અંબિકા નગર ખાતે 35 ફુટ ઉંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આસપાસના વિસ્તારના લોકોએ રાવણ દહન વેળાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની વિદ્યાર્થીની એ ફોરેન્સીક સાયન્સમાં “ગોલ્ડ મેડલ” મેળવી સફળતા પ્રાપ્ત કરી.

ProudOfGujarat

ભરૂચ સહિત વિવિધ જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરતી સિકલીગર ગેંગનાં ત્રણ જેટલા રીઢા આરોપીઓને ભરૂચ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયાં.

ProudOfGujarat

અંકલેશ્વરમાં AIA મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!