Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ચૈત્રના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું

Share

ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ચૈત્રના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું
ચૈત્ર નવરાત્રીનું ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી મહત્વ છે, જે દેવી દુર્ગાની પૂજા અને ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. તે 9 દિવસ લાંબી પૂજાનો તહેવાર છે જેમાં આપણે મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરીએ છીએ અને તેમની કૃપાના આશીર્વાદ માંગીએ છીએ.
ભરૂચ જિલ્લામાં આવેલા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા માં આજે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસ અને મંગળવાર હોવાથી ભક્તોની ભારે ભીડ જોવા મળી આમ મંદિર માત્ર મંગળવારે જ દર્શન માટે ખોલવામાં આવે છે જેના લીધે આજે ચૈત્ર નવરાત્રી શરૂ થતા હોય અને મંગળવાર હોવાથી દર્શનાર્થીઓનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું
ઓસારા નું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવે છે અહીંયા રૂપિયા પૈસાને નહીં પરંતુ ટપને મહત્વ આપવામાં આવે છે અહીંયા કોઈપણ જગ્યાએ રૂપિયા દાન દક્ષિણા લેવામાં આવતું નથી લોકો અહીંયા પગપાળા આવી પોતાની માનતા પૂર્ણ કરે છે અને આ મંદિરમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે મા મહાકાળી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જેના લીધે ભક્તો દર મંગળવારે દર્શન માટે અહીંયા અચૂક આવે છે
વસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ચૈત્રના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું

ઓસારા નું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવે છે અહીંયા રૂપિયા પૈસાને નહીં પરંતુ તપને મહત્વ આપવામાં આવે છે અહીંયા કોઈપણ જગ્યાએ રૂપિયા દાન દક્ષિણા લેવામાં આવતું નથી લોકો અહીંયા પગપાળા આવી પોતાની માનતા પૂર્ણ કરે છે અને આ મંદિરમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે મા મહાકાળી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જેના લીધે ભક્તો દર મંગળવારે દર્શન માટે અહીંયા અચૂક આવે છે
ચૈત્ર સુદ આઠમે હવન રાખવામાં આવ્યો છે જેનો સમય છે બપોરે ૨ થી ૫ રહેશે

Advertisement

રિપોર્ટ અશોક પરમાર ભરૂચ


Share

Related posts

લીંબડી દેવપરા પાટિયા પાસે આઇસર ટ્રકનું ટાયર ફાટતા એકનું મોત.

ProudOfGujarat

શહેરા તાલૂકામાં આવેલી પાનમ હાઇલેવલ કેનાલની આસપાસનો રસ્તો બન્યો જોખમી ? જાણો કેમ

ProudOfGujarat

મણિપુર વાયરલ વીડિયો કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, અત્યાર સુધીમાં પાંચ ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!