Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના સનાતન ધર્મ પરિવાર દ્વારા અંકલેશ્વરનાં બોરભાઠા બેટ ગામે ગત તા. ૨૪ ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

Share

ભરૂચના સનાતન ધર્મ પરિવાર દ્વારા બોરભાઠા બેટ ગામે શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામા આવી હતી. આ પ્રસંગે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ, માં મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ (નવેઠા)ના સ્થાપક ધનજી પરમાર, ધર્મેશ પરમાર તેમજ મોટી સંખ્યામાં ગુરુભકતો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ગુરુભક્તોએ સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના આશીવાર્દ મેળવ્યા હતા. સાથે સાથે ભજન સત્સંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા.

Advertisement

Share

Related posts

વાંકલ: માંગરોળ પંથકમાં ભેંસોની ચોરી કરતી ટોળકી સક્રિય: વેરાકુઈ ગામેથી રાત્રી દરમિયાન આંગણામાં બાંધેલી ભેંસો ચોરી ગયા..!

ProudOfGujarat

ભરૂચ ના બાયપાસ ચોકડી વિસ્તાર માં ઓવર ટ્રકે મોટરસાયકલ ને અડફેટે લેતા એક સમયે વાતાવરણ તંગ બન્યું હતું

ProudOfGujarat

ભરૂચ : હાંસોટના ઇલાવ નજીક માનવ ચહેરા જેવા દેખાવ ધરાવતી અલભ્ય પફર ફિશ મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!