Proud of Gujarat
GujaratFeaturedINDIA

રતન તળાવ ની આજુબાજુના ઝાડી-ઝાખરા દુર કરવાનુ અભિયાન શરૂ કરાયું…

Share

ભરૂચની ઐતીહાસિક એવા રતન તળાવની આસપાસ ઘણા સમયથી ઝાડી-ઝાખરા ઉગી નિકળ્યા છે જેને દુર કરવા માટે અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી વહેલી સવારે મશીન દ્વારા ઘાસ અને ઝાડી-ઝાખરા દુર કરવાની કામગીરીનો મશિન દ્વારા આરંભ થતા સ્થાનિક રહિશો આ તળાવમાં રહેતા એવા જળચર કાચબાઓની ચીંતા વ્યક્ત કરી હતી. એવામાં ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભીબેન તંબાકુવાલા ચીફ ઓફીસર સંજય સોની વગેરે એ આવીને લોકોને સમજાવ્યા હતા. ત્યાર બાદ ઘાસ અને ઝાડી-ઝાખરા દુર કરવાની  કામગીરી શરૂ થઈ હતી. રતન તળાવ ઐતિહાસિક હોવાના પગલે હેરીટેઝ વોક માં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી આ સાફસફાઈ પણ ખુબ મહત્વની કહી શકાઈ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ભરૂચથી સુરતને જોડતા ટ્રેક પર વાહનોની લાંબી કતારને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો.

ProudOfGujarat

લીંબડીમાં પીર ભડીયાદની દરગાહ ખાતે અગ્યારમીની ઉજવણી કરાઇ

ProudOfGujarat

વેલુગામ પ્રા.શાળામાં સી.આર.સી.કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!