Proud of Gujarat
GujaratFeaturedINDIA

રતન તળાવ ની આજુબાજુના ઝાડી-ઝાખરા દુર કરવાનુ અભિયાન શરૂ કરાયું…

Share

ભરૂચની ઐતીહાસિક એવા રતન તળાવની આસપાસ ઘણા સમયથી ઝાડી-ઝાખરા ઉગી નિકળ્યા છે જેને દુર કરવા માટે અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી વહેલી સવારે મશીન દ્વારા ઘાસ અને ઝાડી-ઝાખરા દુર કરવાની કામગીરીનો મશિન દ્વારા આરંભ થતા સ્થાનિક રહિશો આ તળાવમાં રહેતા એવા જળચર કાચબાઓની ચીંતા વ્યક્ત કરી હતી. એવામાં ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભીબેન તંબાકુવાલા ચીફ ઓફીસર સંજય સોની વગેરે એ આવીને લોકોને સમજાવ્યા હતા. ત્યાર બાદ ઘાસ અને ઝાડી-ઝાખરા દુર કરવાની  કામગીરી શરૂ થઈ હતી. રતન તળાવ ઐતિહાસિક હોવાના પગલે હેરીટેઝ વોક માં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી આ સાફસફાઈ પણ ખુબ મહત્વની કહી શકાઈ છે.

Advertisement

Share

Related posts

ગોધરા રેલ્વે પોલીસ દ્વારા રેલ્વેના પાટાની ચોરી કરતા ત્રણ ઈસમોને રંગે હાથે ઝડપી પાડયા

ProudOfGujarat

ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આશ્ચર્યજનક કાર્યક્રમ નો આશ્ચર્યજનક રીતે અંતઃ જેટલી-માલ્યા નો વિરોધ કરતા કોંગ્રેસ ના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી…

ProudOfGujarat

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આંકડાનો જુગાર રમાડતા બે વ્યક્તિને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!