Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

માંગરોળ થી ડાકોર પદ યાત્રા નીકળી. પાંચ વર્ષથી સતત દર શ્રાવણ માસમાં પદ યાત્રા એ નીકળે છે.

Share

માંગરોળ થી ડાકોર પદ યાત્રા નીકળી.
પાંચ વર્ષથી સતત દર શ્રાવણ માસમાં પદ યાત્રા એ નીકળે છે.

વાંકલ:: માંગરોળના મોસાલી ગામેથી દર વર્ષે ગામના યુવા આગેવાન સતીષ કે વસાવાની આગેવાનીમાં આઠ જેટલાં યુવાનો મોસાલી ગામથી ડાકોર રણછોડ રાય મંદિર સુધીની પદયાત્રા એ નીકળ્યા છે.જેનું મોસાલી અંબાજી માતાજી મંદિરથી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેઓ આઠમના દિવસે ડાકોર ખાતે પહોંચી રણછોડરાય ના દર્શન કરશે.વિપુલ પરમારે જણાવ્યું હતું કે મોસાલી ગામના યુવાનો દર વર્ષે પદ યાત્રામાં વધુ નવ યુવાનો જોડાય એવી આશા વ્યકત કરી હતી. તેઓની યાત્રા સફળ રહે એવી આશા વ્યકત કરી હતી.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં હજી કેટલા બોગસ ડોકટરો છે?? આરોગ્ય વિભાગની મીલીભગત કે પછી તંત્રની બેદરકારી?

ProudOfGujarat

અંકલેશ્વર અને વાલિયા તાલુકાના વિસ્તારોમાંથી પસાર થતી આમલાખાડી ઉભરાય, કોયલી અને ધતૂંરીયા ગામની સીમમાં પાણી ફરી વળ્યું

ProudOfGujarat

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાબરકાંઠાના પાલ-દઢવાવના આદિવાસી જલિયાંવાલા બાગ કરતાં પણ ભીષણ ગુજરાતની ઘટના પ્રસ્તુત કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!