Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા પુનઃ એકવાર બે કાંઠે : કાંઠા વિસ્તારના ગામોને એલટૅ

Share

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ફરી એકવાર નર્મદા નદી બંને કાંઠે થતાં ભરૂચીવાસીઓમાં આનંદની લાગણી ફેલાય છે અને લોકો નદીનાં દ્રશ્યો નિહાળવા ઉમટી પડ્યા હતાં.
નદીમાં જળસ્તર 27 ફૂટની સપાટીએ પહોચતાં નીચાણવાળા વિસ્તાર અને કાંઠાના ગામોને તંત્ર દ્વારા એલટૅ કરાયા છે અને પૂરના પગલે કાંઠાના વિસ્તારનાં સરવુદ્દીન, ખલપીયા, તરિયા, ધંતૂરિયા જેવા ગામોને ખેતીનાં પાકમાં વ્યાપક નુકસાન થવા પામેલ છે. ડેમના દરવાજા બંધ કરાતા જળસ્તર વધે તેવી શક્યતા નહિવત છે.

Advertisement

Share

Related posts

ટંકારીયા ખાતે જુગારધામ ની રેડ દરમ્યાન બીહામણા દ્ર્શ્યો…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના સામે જંગ જીતવા માટે યોકોહામા કંપની અને મેઘમણી કંપની દ્વારા ઓક્સિજન કોંસ્ટ્રેટર મશીન જીલ્લા કલેકટરને અર્પણ કરાયા.

ProudOfGujarat

નડિયાદ : શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય ખાતે નિ:શુલ્ક કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!