Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર મહાવીર ટર્નિંગથી સ્ટેશન સુધી ખરાબ રસ્તામાં કારણે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી.

Share

બિસ્માર માર્ગ અને ખાડોને પગલે અંકલેશ્વરના વિવિધ માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી કરી છે.જેને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.અને સમય સાથે ઇંધણનો પણ બગાડ થઈ રહ્યો છે.ત્યારે આજરોજ અંકલેશ્વર મહાવીર ટર્નિંગથી સ્ટેશન સુધી ખરાબ રસ્તામાં કારણે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી.જેને લઈ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. રોજેરોજ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરતા વાહનચાલકો રોષે જોવા મળ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છેકે તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.

Advertisement

Share

Related posts

સુરતમાં ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3 નાં મોત

ProudOfGujarat

ભરૂચ : VNSGU યુનિવર્સિટીમાં પરીક્ષાનું પેપર લીક થવા મામલે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

શા માટે કોંગ્રેસની મિટિંગ કરજણમાં યોજાઇ ? જાણો વધુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!