Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળના ઝંખવાવ ગામે વીજળી પડતાં ત્રણ ગાયોનાં મોત

Share

વાંકલ.

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે સવારે લગભગ પાંચ વાગ્યાના સુમારે થયેલા ધોધમાર વરસાદ અને વીજળી ત્રાટકી હતી. આ વીજળી ગાયો પર પડતા ત્રણ ગાયોનાં મોત થયા છે. ઝંખવાવના ભરવાડ ફળીયામાં રહેતા લાખાભાઈ રઘુભાઈની ગાયો તેમના ઘરના પાસેના મેદાનમાં બાંધી રાખેલી હતી. વરસાદ દરમિયાન કડાકા ભડાકા સાથે વીજળી ગાયો પર પડતા ત્રણ ગાયોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકો અને પશુપાલન વિભાગ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને નુકશાનની ભરપાઈ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી શક્યતા છે.

Advertisement

Share

Related posts

છોટા હાથી ટેમ્પો ચાલકે ટક્કર મારતાં મોપેડ ચાલક ગંભીર રીતે ઘવાયો : ભરૂચના ઝાડેશ્વર રોડ પર ચિત્રકુટ સોસાયટી 2ના ગેટ સામેની ઘટના

ProudOfGujarat

અંકલેશ્વરના મોતવાણ ગામેથી મહાકાય અજગરનું રેસ્ક્યુ જીવદયા પ્રેમીઓએ પકડી સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી

ProudOfGujarat

સુરતમાં માતા-પુત્રી દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને ફાંસી અને સહ આરોપીને આજીવન કેદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!