Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના પગુથણ ગામ નજીક નહેર માં ડૂબી જતાં એક યુવાન નું મોત થયું હતું..યુવાન નહેર માં ન્હાવા જતા ડૂબી ગયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે…

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકાના પગુથણ ગામ નજીક ની સિમ પાસે થી પસાર થતી નર્મદા નિગમ ની માઇનોર કેનાલ માં બપોર ના સમયે એક યુવાન ડૂબી જતાં યુવાન નું મોત નીપજ્યું હતું….પ્રાથમિક જાણકારી મુજબ આ યુવાન નહેર માં ન્હાવા માટે ગયો હતો તે દરમિયાન અચાનક પાણી માં ગરકાવ થતા તેનું મોત નીપજ્યું હતું…..
ઘટના અંગે ની જાણ ઉપસ્થીત લોકોએ પોલીસ વિભાગ માં કરતા પોલીસે મૃતક ની લાશ પાસે દોડી જઇ લાશ ને પી એમ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી……

Advertisement

Share

Related posts

પંચમહાલ : પુરવઠા નિગમનાં ચેરમેનશ્રી રાજેશભાઈ પાઠકનાં અધ્યક્ષસ્થાને ઘોઘંબા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમારોહ યોજાયો.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે રૂ. 5.98 કરોડના કામોના લોકાર્પણ તથા ઉકાઈ વિસ્થાપિત આદિવાસી બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મામલતદારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!