Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના પગુથણ ગામ નજીક નહેર માં ડૂબી જતાં એક યુવાન નું મોત થયું હતું..યુવાન નહેર માં ન્હાવા જતા ડૂબી ગયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે…

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકાના પગુથણ ગામ નજીક ની સિમ પાસે થી પસાર થતી નર્મદા નિગમ ની માઇનોર કેનાલ માં બપોર ના સમયે એક યુવાન ડૂબી જતાં યુવાન નું મોત નીપજ્યું હતું….પ્રાથમિક જાણકારી મુજબ આ યુવાન નહેર માં ન્હાવા માટે ગયો હતો તે દરમિયાન અચાનક પાણી માં ગરકાવ થતા તેનું મોત નીપજ્યું હતું…..
ઘટના અંગે ની જાણ ઉપસ્થીત લોકોએ પોલીસ વિભાગ માં કરતા પોલીસે મૃતક ની લાશ પાસે દોડી જઇ લાશ ને પી એમ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી……

Advertisement

Share

Related posts

અમદાવાદ ખાતે યોજાયેલ અદાણી કંપની દ્વારા મેરેથોન દોડમાં અંકલેશ્વર ક્લબના સભ્યો જોડાયા હતા

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં મંગલેશ્વર ગામ ખાતે રાજકીય ગોડ ફાધરનાં પીઠ બળ નીચે ચાલતા રેતી માફિયાઓનો ધંધો લોકચર્ચાનો વિષય બન્યો… જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માંથી વરસાદ ના બે દિવસ પછી પણ વહેતા વિવિધ કલર ના ગંદા પાણી થી આમલા ખાડી સહિત ની વિવિધ ખાડીઓ પ્રદુષિત બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!