Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર NH 48 પર ટ્રાફિકજામ : ભરૂચ-સુરત લેનમાં વાહનચાલકો અટવાયા, સાંકડા બ્રિજ કારણભૂત

Share

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચ-સુરત લેનમાં કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ કારણે સેંકડો વાહનચાલકો અટવાઈ ગયા હતા.આ ટ્રાફિકજામ અંકલેશ્વરના મોતાલી પાટીયાથી રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી સુધી જોવા મળ્યો હતોનેશનલ હાઇવે નંબર 48 પરના ઓવરબ્રિજ સાંકડા હોવાને કારણે વાહનોની ગતિ ધીમી પડે છે. આ પરિસ્થિતિને કારણે આ વિસ્તારમાં વારંવાર ટ્રાફિકજામ થાય છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા થોડા સમય પૂર્વે આ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં ભરૂચ-અંકલેશ્વર વચ્ચેના આમલાખાડી ઓવરબ્રિજ અને અમરાવતી ખાડી પરના ઓવરબ્રિજ સાંકડા હોવાનું જણાયું હતું. આગામી સમયમાં આ બંને બ્રિજને પહોળા કરવાની વિચારણા ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

ડિજિટલ ગુજરાતના વિકાસને પોકળ સાબિત કરતું નર્મદા જીલ્લાનું નાનકડું ગામ ગારદા.

ProudOfGujarat

નાંદોદના માંગરોલ ગામે પરિણીતા હત્યા કેશમાં પતિ,દિયર અને સાસુની રાજપીપલા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા,કોર્ટે સબ જેલમાં મોકલ્યા

ProudOfGujarat

પંચમહાલ : ઘોંઘબાનાં કાંટાવેડા પાસેના જંગલમાંથી વધુ એક દિપડો પાંજરે પુરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!