Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગર : તળાજાથી સોમનાથ મહાદેવ અશ્વ ગૌરવ યાત્રાનો પ્રારંભ

Share

તળાજા તાલુકાના તથા આજુબાજુના વિસ્તારના અશ્વપાલકોના સંગઠન દ્વારા તળાજાથી સોમનાથની ઐતિહાસિક અશ્વ ગૌરવ યાત્રાનો તળાજાથી પ્રારંભ થયો છે, આ ગૌરવ યાત્રાને સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોએ આરંભ કરાવ્યો હતો.

મહામંડલેશ્વર રમજુબાપુ ગાદીપતિ અંબિકા આશ્રમ સહિત સાધુ સંતો, માયાભાઈ આહીર, રાજકીય સામાજિક આગેવાનો, અશ્વપાલકોની ઉપસ્થિતિમાં તળાજાના એભલદ્વાર થી એભલજી વાળાની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવીને પ્રસ્થાન થયેલ. આ ઐતિહાસિક અશ્વ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં ઘોડે સવારો જોડાયા છે, આ યાત્રા તળાજાથી સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન કરીને વિરામ પામશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : 108 ઇમરજન્સી સેવા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ…

ProudOfGujarat

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ગંભીર આક્ષેપ, પોલીસની મિલી ભગત થી ખનન માફિયા સરકારને સેંકડો કરોડોનું નુકશાન કરી રહ્યા છે,જાણો વધુ

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ તક્ષશિલા વિદ્યાલય ખાતે આજરોજ ડ્રોઈંગ કોમ્પીટીશન આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!